Poojan parekh

Poojan parekh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poojan parekh, Grocers, Sarangpur, Barvala.

આજ રોજ ભારત દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ના યશસ્વી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કણાઁવતી ...
10/06/2026

આજ રોજ ભારત દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ના યશસ્વી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કણાઁવતી મહાનગર યુવા મોરચા દ્વારા"એક પેડના કે નામ" વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

કાર્યક્રમ માં AMC-Amdavad Municipal Corporation ના દંડક શ્રી Atul Mishraજી,કણાઁવતી મહાનગર યુવા મોરચા ના પ્રમુખ શ્રી Ketu Patelજી,મહામંત્રી Akash Gehlotજી,Maharshi Pathak Bhudevજી,ઉપપ્રમુખ અને લોકસભા ના પ્રભારી Apurva Shuklaજી તથા શહેર યુવા મોરચાની ટીમ અને વોર્ડ ના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,શહેર કારોબારી સભ્ય શ્રી ઓ હાજર રહી વૃક્ષારોપણ કર્યું.

અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિત...
28/05/2026

અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં થયું.

આશરે 4 લાખથી વધુ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું, 400થી વધુ રૂમ અને 1600થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ આધુનિક ભવન સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપશે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન અને સમગ્ર સમાજને આ સુંદર કાર્ય બદલ ખૂબ-ખૂબ અભિનંદન.

ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયા વોર્ડના પૂર્વ મહામંત્રી અને ભાઈ શ્રી  જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.ઇશ્વર આપને દીર્ઘ...
13/05/2026

ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયા વોર્ડના પૂર્વ મહામંત્રી અને ભાઈ શ્રી જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

ઇશ્વર આપને દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના કરું છું.

આજે રોજ વડોદરાની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી  સાહેબના વરદહસ્તે 'સરદારધામ-3' સંકુલનું લોકાર્પણ સંપન્ન થયું.આ નૂત...
12/05/2026

આજે રોજ વડોદરાની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબના વરદહસ્તે 'સરદારધામ-3' સંકુલનું લોકાર્પણ સંપન્ન થયું.

આ નૂતન સંકુલ સમાજના તેજસ્વી યુવાનો માટે પ્રગતિનું દ્વાર બનશે. અહીં મળનારી અત્યાધુનિક સુવિધાઓ દ્વારા દીકરા-દીકરીઓ પોતાના સપનાઓને સાકાર કરી રાષ્ટ્રનિર્માણમાં પાયાનું યોગદાન આપશે.

"જન સેવા એ જ પ્રભુ સેવા "આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ગોતા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભ...
10/05/2026

"જન સેવા એ જ પ્રભુ સેવા "

આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ગોતા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂર છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં કણાઁવતી મહાનગર અધ્યક્ષ શ્રી જી, ગોતા વોર્ડના કોર્પોરેટર શ્રી .54 જી,મહાનગર યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી જી,ગોતા વોર્ડ ના પ્રમુખ શ્રી .vyasbjp જી મહામંત્રી શ્રી ઓ,પૂર્વ પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ-કાઉન્સિલરશ્રીઓ,યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,સાથી કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં.


"સેવા પરમો ધર્મ "આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ઘાટલોડિયા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂ...
09/05/2026

"સેવા પરમો ધર્મ "

આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ઘાટલોડિયા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂર છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં કણાઁવતી મહાનગર ના ઉપાધ્યક્ષ અને ઘાટલોડિયા વોડઁ ના કાઉન્સિલર શ્રી Pravin Ambalal Patelજી,મહાનગર યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી Apurva Shuklaજી,કારોબારી સભ્ય શ્રી દશઁનભાઈ પટેલ, વોર્ડ ના મહામંત્રી શ્રી ઓ, પૂર્વ પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ, કાઉન્સિલરશ્રીઓ,યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,સાથી કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં.


09/05/2026
સેવા, સંકલ્પ અને સંગઠન એજ યુવા મોરચા કી પહેચાન....આજ રોજ નારણપુરા વિધાનસભા મા આવતા સ્ટેડિયમ વોડઁ,નવા વાડજ વોઁડ અને નારણપ...
07/05/2026

સેવા, સંકલ્પ અને સંગઠન એજ યુવા મોરચા કી પહેચાન....

આજ રોજ નારણપુરા વિધાનસભા મા આવતા સ્ટેડિયમ વોડઁ,નવા વાડજ વોઁડ અને નારણપુરા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂર છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Jitu Bhagatજી,કર્ણાવતી મહાનગર યુવા મોર્ચાના અધ્યક્ષ શ્રી Ketu Patelજી,વોર્ડ ના કાઉન્સિલર શ્રીઓ,પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, મહાનગર યુવા મોરચા ના ઉપપ્રમુખ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી Apurva Shuklaજી,પ્રભારી શ્રી Krush*t Patelજી,Adv Trishla Shethજી અને યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી અને દેવદુલભ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.


✌️🪷જનતા જનાર્દનનો વિજય, વિકાસનો વિજય 🪷✌️આજથી પશ્ચિમ બંગાળ દીદીનું નહીં શ્યામા પ્રસાદ મુખર્જી નુ બંગાળ ,મોદીનુ બંગાળ ભારત...
04/05/2026

✌️🪷જનતા જનાર્દનનો વિજય, વિકાસનો વિજય 🪷✌️

આજથી પશ્ચિમ બંગાળ દીદીનું નહીં શ્યામા પ્રસાદ મુખર્જી નુ બંગાળ ,મોદીનુ બંગાળ ભારત દેશમાં વસતા દરેક ભારતીયોનુ બંગાળ કહેવાશે.

સાથે આસામ, પુડુચેરી અને ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અસીમ વિશ્વાસ મૂકવા બદલ જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર માન્યો અને સાથે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે વિજયનો ઉત્સવ મનાવ્યો.

આ જીત એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ અને ગૃહમંત્રી શ્રી Amit Shahસાહેબ ના નેતૃત્વ અને કાર્યકર્તાઓની અથાગ મહેનતનું પરિણામ છે.

તમામ વિજયી ઉમેદવારો અને કર્મઠ સૌ સાથી કાર્યકર્તા મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન!

04/05/2026

Didi Ta-Ta, By-By

ji🙏🏻

Address

Sarangpur
Barvala
382451

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojan parekh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category