19/02/2026
જય શ્રી કૃષ્ણ,
અમે, નિકોલ, અમદાવાદ માં ઓર્ગેનિક શાકભાજીનું બજાર માં મળતી કેમિકલવાળી શાકભાજી ના ભાવ માં ફ્રી હોમ ડિલિવરીનું કાયઁ કરીએ છીએ.
✅ ૧૦૦% ઓર્ગેનિક / કેમિકલ ફ્રી શાકભાજી
✅ ઓડઁર આપવાનો સમય - શુક્રવાર સુધી
✅ ડિલિવરી દર સોમવારે – ફક્ત નિકોલ વિસ્તાર
✅ Cash On Delivery - No Advance payment.
ઓર્ડર આપવા માટે:
1. વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર - www.prakrutikaayam.com
2. Whatsapp નંબર પર - 9978557104.
– સાદો ટેક્સ્ટ મેસેજ કરી શકો.
– હાથેથી લખેલી યાદીનો ફોટો મોકલી શકો.
– અથવા પછી વોઇસ નોટ
અમે ઓર્ગેનિક શાકભાજી નોર્મલ ભાવ પર આપીએ છીએ, કારણ કે અમે વચ્ચે કોઈ દલાલ રાખતા નથી, અમે સીધા ખેડુતો પાસેથી સારા ભાવમાં ખરીદી કરીએ છીએ જેથી ખેડૂત આર્થિક રીતે મજબૂત બને.
અમારું કાયઁ મોડેલ:
– સીધો ખેડુતો સાથેનો સંબંધ
– ઓછુ વળતર, વધુ લોકો સુધી પહોચવાનો પ્રયત્ન.
અમારું માનવું છે કે શુદ્ધ, સાત્વિક અને સ્વસ્થ ભોજન કોઈ લક્ઝરી નહીં, પરંતુ દરેકની સારા સ્વાસ્થ્યની જરૂરિયાત છે.
તમે જો આરોગ્યનું ધ્યાન રાખો છો અને તમારા પરિવારમાં કેમિકલ ફ્રી ભોજન આપવા માંગો છો, તો જરૂરથી ઓડઁર કરો.
મેનૂ, ભાવ અને વધુ માહિતી માટે: www.prakrutikaayam.com
કૃપા કરીને આ મેસેજ તમારા ફેમિલી / બિલ્ડિંગ / સોસાયટી ગ્રુપમાં ફોરવર્ડ કરો – જેથી સ્વસ્થ ભોજન વધુ લોકો સુધી પહોંચી શકે.